Featured News

BUSINESS

Go For Western Economy With These Pioneering
Go For Western Economy With These Pioneering

but it is too much for my strength — I sink under the weight of the splendour of these visions!

I am alone, and feel the charm of existence in this spot, which was created for the bliss of souls like mine. I am so happy, my dear friend, so absorbed in the exquisite sense of mere tranquil existence, that I neglect my talents.


Read More
Business Together To Make Investments
Business Together To Make Investments

POLITICS

દલાલનો દલાલ નિલેષ કુંભાણી 15 કરોડમાં વેંચાયો, કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ સુધી કર્યો સસ્પેન્ડ
દલાલનો દલાલ નિલેષ કુંભાણી 15 કરોડમાં વેંચાયો, કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ સુધી કર્યો સસ્પેન્ડ

21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. છઠ્ઠા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતને ધ્યાનમાં લઈને કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતાં જ રદ થતાં ચારેકોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બે દિવસ પહેલાં નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવાં બેનર લગાવ્યાં હતાં. એ બાદ આજે કોંગ્રેસ દ્વાર સિટી બસ અને રિક્ષાઓ પર ‘દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો’ લખાણવાળાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં.

નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે ‘હું મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો, મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મેં સગા સંબધીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાઈ ડરવાની જરુર નથી. બધાનો સાથ સહકાર લઈને પીટીશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને અને મારો વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો હતો.’

આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ એક પત્ર જાહેર કરીને નિલેશ કુંભાણીને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિએ પત્રમાં જણાવ્યું છે કે, ‘ફોર્મને રદ થવાની બાબતમાં તમારી (નિલેશ કુંભાણી) સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભાજપ સાથે તમારું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમો નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.’

aap ના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, આવતીકાલે ભાજપમાં જોડાશે
aap ના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, આવતીકાલે ભાજપમાં જોડાશે
પ્રચંડ વિજયગાથનો સુરતથી શુભારંભ, ભાજપનું ખાતુ ચૂંટણી પહેલા જ ખૂલી ગયું
પ્રચંડ વિજયગાથનો સુરતથી શુભારંભ, ભાજપનું ખાતુ ચૂંટણી પહેલા જ ખૂલી ગયું
રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર અંતે એવું બોલી ગયા અમિત શાહ કે મચી ગયો ખળભળાટ
રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર અંતે એવું બોલી ગયા અમિત શાહ કે મચી ગયો ખળભળાટ

SPORTS